Ambalal Patel Forecast on Makar Sankranti: ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કેવો રહેશે પવન
ઉત્તરાયણ એટલે ગુજરાતનું સૌથી મોટું અને લોકપ્રિય પર્વ. દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં લોકો ધાબા પર ચડી પતંગ ચગાવવાનો આનંદ લે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ પર્વની રાહ જુએ છે. જોકે, ઘણી વખત પવનની અછત અથવા પવનની દિશા ખોટી હોવાને કારણે પતંગ ચગાવાનો મજા બગડી જાય છે. પરંતુ … Read more